GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
એક પાત્રમાં દૂધ અને પાણી 7:5 ના પ્રમાણમાં છે. જો પાત્રમાંથી 9 લિટર મિશ્રણ કાઢી લઈ પાણીથી ભરી દેતા દૂધ અને પાણીનું પ્રમાણ 7:9 થાય છે, તો પાત્રમાં શરૂઆતમાં દૂધ કેટલું હશે ?

21 લિટર
20 લિટર
10 લિટર
23 લિટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને ‘જ્ઞાનપીઠ એવોર્ડ’ દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ?

સાહુ જૈન પરિવાર
અભ્યંકર જૈન પરિવાર
જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર
જ્ઞાનચંદ જૈન પરિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાત રાજ્યની સ્થાપના બાદ ગુજરાતી સાહિત્ય પરિષદના સૌ પ્રથમ જ્ઞાનસત્રનું આયોજન કરવામાં આવ્યું. આ સત્ર કોના અધ્યક્ષપદે યોજવામાં આવ્યું હતું ?

કાકા કાલેલકર
ઉમાશંકર જોશી
રામનારાયણ પાઠક
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP