GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
“પ્રેમાનંદની એક ગૌરવમૂર્તિ ઉપસાવવા તેમને પાઘડીને પહેરતા ચીતરવાની જરૂર નથી.’’ પોતાના અભ્યાસ લેખમાં પ્રેમાનંદ માટે આવો કોણે પ્રતિભાવ આપ્યો છે?

ઉમાશંકર જોશી
ગોવર્ધનરામ ત્રિપાઠી
કનૈયાલાલ મુનશી
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
મહારાષ્ટ્ર રાજ્યને ગુજરાતના ક્યા બન્ને જીલ્લાની હદ મળતી (સ્પર્શતી) નથી?

નવસારી - વલસાડ
છોટા ઉદેપુર – નર્મદા
ભરૂચ - સુરત
વલસાડ - ડાંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
પિત્તનો સંગ્રહ કરતુ અંગ ક્યું છે ?

સ્વાદુપિંડ
યકૃત
પિત્તાશય
નાનું આંતરડું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP