Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુનાઈત અપ-પ્રવેશ માટે

વ્યક્તિના શરીરના કોઈ પણ ભાગનો પ્રવેશ થવો જોઈએ.
વ્યક્તિના શરીરનો પ્રવેશ જરૂરી નથી ગુનાઈત માનસ પૂરતું છે.
વ્યક્તિના શરીરનો સંપૂર્ણ પ્રવેશ થવો જોઈએ.
વ્યક્તિના શરીરના અડધાથી વધારે ભાગનો પ્રવેશ થવો જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
વર્ષ 2018ના શાંતિના નોબેલ પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી છે ?
1. શ્રીમતી નાદિયા મુરાદ (ઈરાક)
2. ડો. ડેનીશ મુગવેગે (કોંગો)
3. શ્રીમતી મલાયા યુસુફ જઈ (પાકિસ્તાન)
4. ડો. ડોનાલ્ડ મુગવેગે (કોંગો)

1, 4
1, 2
2, 3
1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP