Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કઈ કૃતિ ગુણવંત આચાર્યની છે ?

અલ્લાબેલી
આપઘાત
બધા સાચા
અખોવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જામનગર જિલ્લામાં આવેલા ગોપ મંદિરો નીચેના પૈકી કઈ સ્થાપત્ય શૈલીના છે ?

મુઘલ
રોમન
ચાલુક્ય
ઈન્ડો-આર્યન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘સ્મરણમુકુર’ કોની કૃતિ છે ?

મણીશંકર રત્નજી ભટ્ટ
નરસિંહરાવ દિવેટિયા
ર.વ. દેસાઈ
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP