GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચેનાં વિધાનો પૈકી કયું વિધાન “આંતરિક અંકુશ''નો એક હેતુ નથી ?

એની હિસાબી પદ્ધતિ અપનાવવી કે જેથી વાર્ષિક હિસાબો ઝડપથી તૈયાર થાય
ગ્રાહકોને પૂરી પાડવામાં આવતી સેવા કે માલની ગુણવત્તામાં સુધારો કરવો
કર્મચારી દ્વારા થતી ભૂલો શોધી કાઢવી અને અટકાવવી
કર્મચારી દ્વારા થતી છેતરપિંડી શોધી કાઢવી અને અટકાવવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
મીરાંબાઈએ નાનપણમાં મેડતામાં રહી કોની પાસેથી ભક્તિનો આકંઠ રસ પીધો હતો ?

બાઈ અમૃતા
રાવ દુદાજી
મામા ભોજસિંહ
દાદા વિક્રમસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP