Talati Practice MCQ Part - 3
પરીક્ષામાં એક વિદ્યાર્થીને 20% માર્ક મળ્યા અને તે 30 માર્કથી નાપાસ થયો. પરંતુ જો તેને 32% માર્ક મળ્યા હોય તો તે લઘુતમ માર્કથી 42 માર્ક વધારે મળ્યા પાસ થવા માટે કેટલા ટકા માર્ક જરૂરી છે ?

25%
52%
20%
12%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘ધીંગા મસ્તી’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

સુરેશ દલાલ
હરિન્દ્ર દવે
મકરંદ દવે
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કોણે નીતિનિર્દેશક સિદ્ધાંતોને 'દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંત’ કહ્યા છે ?

ડો. બી. આર. આંબેડકર
સરદાર વલ્લભભાઈ પટેલ
રાજગોપાલાચારી
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયા શહેર ખાતે વિક્ટોરીયા મેમોરીયલ આવેલું છે ?

ચેન્નાઈ
કલકત્તા
મુંબઈ
દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP