GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
કઈ સમિતિએ રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક (National Bank for Agriculture and Rural Development) સ્થાપવા માટે ભલામણ કરી હતી ?

શિવ રમણ સમિતિ
નરસિંહમ સમિતિ
રંગરાજન સમિતિ
કસ્તુરીરંગન સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ઓડીટ અહેવાલમાં, ઓડીટીંગના ધોરણો અનુસાર ઓડીટ કરવામાં આવ્યું હતું તે વર્ણન કયા અનુભાગમાં આપવામાં આવ્યું છે ?

અભિપ્રાય અનુભાગ માટેનો આધાર
અભિપ્રાય
ઓડીટરની જવાબદારી
મેનેજમેન્ટની જવાબદારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભાડે આપેલ મકાન મિલકત અંગે નીચે આપેલ પ્રશ્ન ધ્યાનમાં લઇ તેનો ઉત્તર આપો.
મ્યુનિસિપલ આકારણી મુજબ મૂલ્ય રૂા. 60,000; અપેક્ષિત વાજબી ભાડું રૂ. 68,000; રેન્ટ કંટ્રોલ એક્ટ હેઠળ સ્ટાન્ડર્ડ રેન્ટ રૂા. 62,000- વાર્ષિક મળેલ ભાડું - રૂા. 65,000. મિલકતનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય થશે ___

રૂ. 65,000
રૂ. 62,000
રૂ. 68,000
રૂ. 60,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
અર્થશાસ્ત્રના સ્વરૂપ વિષે નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ ની પસંદગી કરો.
I. અર્થશાસ્ત્ર વિજ્ઞાન છે પણ કળા નથી.
II. અર્થશાસ્ત્ર કળા છે પણ વિજ્ઞાન નથી.
III. અર્થશાસ્ત્ર સંપૂર્ણ વિજ્ઞાન છે અને કળા પણ છે.
IV. અર્થશાસ્ત્ર ભૌતિક શાસ્ત્રની જેમ પૂર્ણ વિજ્ઞાન છે અને કળા પણ છે.

ફક્ત IV
III અને IV
I, II અને IV
ફક્ત III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેનામાંથી કયું વિધાન સાચું છે. વિધાનોની નીચે આપેલામાંથી સાચા વિકલ્પની પસંદગી કરો
I. પુરવઠા રેખા પરની ગતિ પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન સૂચવે છે
II. પુરવઠા રેખાની ગતિ પુરવઠામાં વધારો અથવા ઘટાડો સૂચવે છે.
III. જો પુરવઠાની રેખા જમણી તરફ ગતિ કરે તો તે પુરવઠામાં ઘટાડો સૂચવે છે
IV. પુરવઠાની રેખા પર ઉપરની તરફની ગતિ પુરવઠાના જથ્થામાં ઘટાડો સૂચવે છે

II અને III
II, III અને IV
I, II અને III
I અને II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં બેંકોના વિલીનીકરણ અંગે નીચેનામાંથી કયું વિધાન/વિધાનો સાચું/સાચા છે ?
વિધાનોની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો
I. 2020 માં દેના બેંકનું વિલય બેંક ઓફ બરોડામાં કરવામાં આવ્યું.
II. 2016 માં ભારતીય મહિલા બેંક નો વિલય સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં કરવામાં આવ્યું
III. 1993 માં ન્યુ બેન્ક ઓફ ઇન્ડિયાનો વિલય પંજાબ નેશનલ બેંકમાં કરવામાં આવ્યો.
IV. 2020 માં એક્સિસ બેન્કનો વિલય આઇસીઆઇસીઆઇ બેન્કમાં કરવામાં આવ્યો.

I અને IV
III અને IV
I અને II
II અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP