Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
કઈ સમિતિએ રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક (National Bank for Agriculture and Rural Development) સ્થાપવા માટે ભલામણ કરી હતી ?

રંગરાજન સમિતિ
કસ્તુરીરંગન સમિતિ
નરસિંહમ સમિતિ
શિવ રમણ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના જોડકા જોડો.
યાદી I
i. પડતર હિસાબી પદ્ધતિ
ii. ભંડોળ પ્રવાહ પત્રક
iii. રોકડ પ્રવાહ પત્રક
iv. ગુણોત્તર વિશ્લેષણ
યાદી II
1. કાર્યશીલ મૂડીમાં ફેરફાર
2. તે ઉત્પાદન, વેચાણ અને વિતરણની કિંમત સંબંધિત છે
3. નાણાકીય વિશ્લેષણની મહત્વની પદ્ધતિ છે.
4. રોકડ અને રોકડ સમકક્ષ
નીચે આપેલા વિકલ્પ માંથી સાચો જવાબ પસંદ કરોઃ

i - 4, ii - 3, iii - 2, iv - 1
i - 4, ii - 3, iii - 1, iv - 2
i - 2, ii - 1, iii - 4, iv - 3
i - 3, ii - 4, iii - 2, iv - 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
જયારે ___ ત્યારે માલ પુરો પાડનાર દ્વારા ઉધાર ચિઠ્ઠી લખવામાં આવે છે.

માલ પ્રાપ્ત કરનારે માલ પરત મોકલ્યો હોય
ચૂકવવા પાત્ર વેરા કરતા ઓછો વેરો લગાવવામાં આવ્યો હોય
પૂરો પાડવામાં આવેલ માલ ઉણપ ધરાવતો હોય
ભરતિયામાં વધુ વેરો લગાવવામાં આવ્યો હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
રાજ્ય નાણા નિગમો (SFCs) મુખ્યત્વે ___ માટે લોન પ્રદાન કરે છે ?

મજુર વેતન ચૂકવવા માટે
સ્થિર મિલકતો ખરીદવા માટે
નિકાસ ધિરાણ માટે
કાર્યશીલ મૂડી રાખવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
CGST Act-2017 અનુસાર નોંધાયેલ વ્યક્તિઓ પૈકીનો કયો પ્રકાર એવો છે કે જે સંયોજન યોજના (Composition Scheme) માટે પાત્રતા ધરાવે છે ?

રેસ્ટોરન્ટ અને બાહ્ય કેટરિંગ સેવા પુરી પાડનારાઓ
સૂચિત (Notified) માલના ઉત્પાદકો
ઔપચારિક કરપાત્ર વ્યક્તિ
બિન-રહીશ કરપાત્ર વ્યક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી ?

પ્રવેશ સમયે, વધારાના ઘાલખાધની જોગવાઈ એ દેવાદારોના ખાતે ઉધારાય છે.
જો નવા ભાગીદારની મૂડી પ્રત્યક્ષ આપેલ ના હોય તો, જુના ભાગીદારોની સુધારેલ સંયુક્ત મૂડીના પ્રમાણના આધારે શોધી શકાય છે.
મેમોરેન્ડમ પુનઃમૂલ્યાંકન ખાતું એ મિલકતો અને દેવાની ચોપડે કિંમતમાં ફેરફાર કર્યા સિવાય પુનઃમૂલ્યાંકનની અસર નોંધવા તૈયાર કરવામાં આવે છે.
નવા ભાગીદાર દ્વારા આપેલ પાઘડીની રકમ જુના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વહેંચાશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP