ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય લઘુમતિ આયોગ (NCM)માં જૈન ધર્મને કયા વર્ષે અધિસૂચિત કરવામાં આવ્યો ? વર્ષ 2009 વર્ષ 2011 વર્ષ 2002 વર્ષ 2014 વર્ષ 2009 વર્ષ 2011 વર્ષ 2002 વર્ષ 2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના આમુખમાં કઈ તારીખનો નિર્દેશ છે ? 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1947 26 નવેમ્બર, 1949 26 ડિસેમ્બર, 1949 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1947 26 નવેમ્બર, 1949 26 ડિસેમ્બર, 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ___ હતા. ડૉ. રાધાકૃષ્ણન ડૉ. રાજેન્દ્રપ્રસાદ ડૉ. હમીદ અન્સારી ડૉ. ઝાકિર હૂસેન ડૉ. રાધાકૃષ્ણન ડૉ. રાજેન્દ્રપ્રસાદ ડૉ. હમીદ અન્સારી ડૉ. ઝાકિર હૂસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે લોકસભા અને રાજ્યસભા એમ બંને ગૃહોની સંયુક્ત બેઠક હોય ત્યારે તેની અધ્યક્ષતા કોણ કરે છે ? લોકસભા સ્પીકર રાષ્ટ્રપતિ રાજ્યસભા અધ્યક્ષ પ્રધાનમંત્રી લોકસભા સ્પીકર રાષ્ટ્રપતિ રાજ્યસભા અધ્યક્ષ પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ક્યા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસ.સી., એસ.ટી. અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યોને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે ? બંધારણીય ઉપાયના અધિકાર સ્વાતંત્ર્યતાનો અધિકાર શોષણ સામેનો અધિકાર સમાનતાનો અધિકાર બંધારણીય ઉપાયના અધિકાર સ્વાતંત્ર્યતાનો અધિકાર શોષણ સામેનો અધિકાર સમાનતાનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ ક્યુ બિલ પાછું પણ મોકલી શકતા નથી કે સંમતિ માટે રોકી પણ શકતા નથી ? સંરક્ષણ બિલ કાયદાકીય બિલ આપેલ પૈકી એક પણ નહીં નાણાંકીય બિલ સંરક્ષણ બિલ કાયદાકીય બિલ આપેલ પૈકી એક પણ નહીં નાણાંકીય બિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP