Talati Practice MCQ Part - 9
આકાશમાં તારાઓની ઉત્પત્તિ શામાંથી થાય છે ?

બ્લેક હોલ
આકાશગંગા
સૂર્યમંડળ
ગ્રહમાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક વેપારી પોતાના ઉત્પાદિત માલની પડતરમાં 30% ઉમેરીને વેચાણ કિંમત નક્કી કરે છે. જો તે 5% વેપા૨ી વટાવે માલ વેચતો હોય તો તેની નફાની ટકાવારી ___ થાય.

26%
23½%
25%
22½%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કાઝીરંગા શેના માટે જાણીતું છે ?

ઘુડખર અભયારણ્ય
ગેંડાનું અભયારણ્ય
પક્ષી અભયારણ્ય
હરણ અભયારણ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતીય પત્રકારત્વના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

દાદાભાઈ નવરોજી
એસ. એન. બેનર્જી
દેવેન્દ્રનાથ ઘોષ
જે. એ. હિક્કી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP