Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
અનાજ કઠોળને રાંધતા વધારાનું રાંધેલુ પાણી ફેંકી દેવાથી કયા વિટામીનનો નાશ થાય છે ?

થાયમીન (Thiamine)
વિટામિન ડી (vitamin - D)
આર્યન (Iron)
વિટામિન એ (Vitamin - A)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
માતાના આહારમાં થાયમીન ઓછું હોય છે ત્યારે માં ના દૂધમાં પણ તે ઓછું આવે છે અને બાળકને ત્યારે કયો ઊણપનો રોગ થાય છે ?

બેરીબેરી
ફ્લૂરોસીસ
પેલેગ્રા
સ્કર્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના નવા પ્રધાનમંત્રી તરીકે કોણે હોદ્દો ધારણ કર્યો છે ?

એલેક્સ લાર્સ
મેલ્કમ ટર્નોબલ
સ્કોટ મોરીસન
કેવીન ડેવીડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP