Talati Practice MCQ Part - 3
એસિડિક જમીનને તટસ્થ કરવા કયો પ્રદાર્થ ઉમેરવામાં આવે છે ?

જિપ્સમ
એમોનિયા
લાઈમ
યુરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જો વ્યાજ દર 6 મહિને ઉમેરાતું હોય તો રૂા. 5000નું 16 ટકાના વ્યાજના દરે 1½ વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે ?

1299
1196
1399
1995

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
સેન્ટ્રલ હિન્દુ સ્કૂલની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?

મહર્ષિ અરવિંદ
નારાયણ ગુરુ
શ્રીમતી એની બેસન્ટ
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
હાઇકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ રીટની સત્તા બંધારણના ક્યા અનુચ્છેદ મુજબ છે ?

અનુચ્છેદ 201
અનુચ્છેદ 154
અનુચ્છેદ 226
અનુચ્છેદ 32

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘રાવણનું મિથ્યાભિમાન’ના રચયિતા જણાવો.

નાનાલાલ
પ્રેમાનંદ
ગિરિધર
શામળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP