GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
જો ઓડીટર કોઈ ભૂલ શોધે તો પછી તેણે ___

સંચાલકોને જાણ કરવી જોઈએ.
ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.
(સંચાલકોને જાણ કરવી જોઈએ.) અને (ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.) બંને
સંચાલકોને જાણ કરવી જોઈએ નહીં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
“ગુજરાત શ્રવણ તીર્થ દર્શન યોજના” અંતર્ગત ગુજરાતના સિનિયર સિટીઝનોને રાજ્યના ધાર્મિક સ્થળોની મુલાકાત માટે તેઓએ માન્ય નોન એ.સી. બસમાં કેટલી મુસાફરી ખર્ચ પર ગુજરાત સરકાર કેટલી નાણાંકીય મદદ કરે છે ?

100%
50%
75%
ખરેખર ખર્ચ મુજબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
પુસ્તક વિના હું ભણું કેમ ?

પુસ્તક વિના હુંથી ભણાય કેમ ?
પુસ્તક વિના હું ભણી જઈશ
પુસ્તકથી વિના હું ભણું છું
પુસ્તક વિના મારાથી ભણાય કેમ ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચેનામાંથી કઈ ઓડીટરની ફરજ નથી ?

ઓડીટ રિપોર્ટ પર સહી કરવી
કંપનીના બેન્કરોને ઓડીટ રિપોર્ટની જાણ કરવી
સંચાલકોને કાયદાના ઉલ્લંઘનની જાણ કરવી.
કંપનીના સભ્યોને ઓડીટ રિપોર્ટની જાણ કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP