GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
દ્વિપદી વિતરણમાં P ની કિંમત 1/2 કરતા ઓછી હોય તો તેનો આવૃત્તિ વક્ર કેવો હોય છે ?

આપેલ પૈકી એક પણ નહીં
સંમિત
ઋણ વિષમતા
ધન વિષમતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
તિજોરી બીલના સંદર્ભમાં નીચેનામાંથી ક્યુ વિધાન સાચું નથી ?

તિજોરી બીલો ગુરૂવારે પાકતા હોય છે.
તિજોરી બીલો શૂન્ય કુપન બોન્ડો છે.
તિજોરી બીલો લાંબાગાળાની બજાર જામીનગીરીઓ છે.
તિજોરી બીલો ભારત સરકાર વતી રીઝર્વ બેંક બહાર પાડે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
સંચાલનના સિદ્ધાંતો એટલે શું ?

પ્રયોગો દ્વારા નક્કી થાય તે
સંચાલકો નક્કી કરે તે
અનુભવનો નિચોડ
મેનેજરો નક્કી કરે તે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP