Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
જોડકાં અંગે કયો જવાબ સાચો છે ?
P. 1885
Q. 1919
R. 1942
S. 1868
1). ભારતન છોડો ચળવળ
2). જલિયાવાલા બાગ હત્યાકાંડ
3). મહાત્મા ગાંધીનો જન્મ
4). ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના

P-4, Q-2, R-1, S-3
P-4, Q-1, R-2, S-3
P-4, Q-3, R-1, S-2
P-3, Q-4, R-1, S-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ડાયાલિસીસ શાની બિમારીના દર્દી ઉપર કરવામાં આવતી ક્રિયા છે?

પાચનતંત્રની બિમારી
મૂત્રપીંડની બિમારી
ડાયાબીટીસ
હૃદયની બિમારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
જયારે કોઇ વસ્તુને પૃથ્વી પરથી ચંદ્ર પર લઇ જવામાં આવે ત્યારે તેનું વજન ઘટે છે. કારણ કે ?

પૃથ્વીનું ગુરૂત્વકર્ષણ બળ ચંદ્રના ગુરૂત્વાકર્ષણ બળ કરતાં વધુ છે.
પૃથ્વીના ગુરૂત્વકર્ષણ બળ કરતાં ચંદ્રનું ગુરૂત્વાકર્ષણ બળ વધુ છે.
ચંદ્ર પર હવા પૃથ્વી કરતાં વધુ પાતળી છે.
ચંદ્ર પર હવા પૃથ્વી કરતાં વધુ જાડી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP