Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેના જોડકાં અંગે કયો જવાબ સાચો છે ?
(P) સોમનાથ મંદિર
(Q) સાપુતારા ગીરીમથક
(R) ઘોલાવીરાના અવશેષો
(S) લોથલ બંદરના અવશેષો
(1) ડાંગ જિલ્લો
(2) જુનાગઢ જિલ્લો
(3) કચ્છ જિલ્લો
(4) અમદાવાદ જિલ્લો

P-2, Q-1, R-3, S-4
P-2, Q-1, R-4, S-3
P-4, Q-1, R-3, S-2
P-1, Q-2, R-3, S-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
પ્રેસર કુકરમાં રસોઇ જલદી બને છે તેનું મુખ્ય કારણ છે કે

દબાણ વધતાં ઉત્કલનબિંદુ વધે છે.
કુકરમાં રસોઇને બહારની હવા લાગતી નથી.
કુકરમાં ગરમી વધુ સરખી રીતે વિતરિત થાય છે.
દબાણ વધતાં ઉત્કલનબિંદુ ઘટે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ડાયાલિસીસ શાની બિમારીના દર્દી ઉપર કરવામાં આવતી ક્રિયા છે?

ડાયાબીટીસ
પાચનતંત્રની બિમારી
મૂત્રપીંડની બિમારી
હૃદયની બિમારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP