ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના જોડકા અંગે કયો જવાબ સાચો છે ?P). ઉમાશંકર જોશી Q). મલ્લિકા સારાભાઈ R). રવિશંકર મહારાજ S). બળવંતરાય મહેતા 1. લોકસેવક2. નૃત્ય 3. સાહિત્યકાર 4. પૂર્વ મુખ્યમંત્રી P-3, Q-2, R-4, S-1 P-3, Q-4, R-1, S-2 P-2, Q-3, R-1, S-4 P-3, Q-2, R-1, S-4 P-3, Q-2, R-4, S-1 P-3, Q-4, R-1, S-2 P-2, Q-3, R-1, S-4 P-3, Q-2, R-1, S-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બેસી ખાટે પિયરઘરમાં જિંદગી જોઈ સારી. - આ પંક્તિનો છંદ જણાવો. મંદાક્રાન્તા શાર્દૂલવિક્રીડિત શીખરીણી પૃથ્વી મંદાક્રાન્તા શાર્દૂલવિક્રીડિત શીખરીણી પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મોહન ને મહાદેવ' ચરિત્રરચના કોની છે ? મનુભાઈ પંચોળી બકુલ ત્રિપાઠી ન્હાનાલાલ નારાયણ દેસાઈ મનુભાઈ પંચોળી બકુલ ત્રિપાઠી ન્હાનાલાલ નારાયણ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મારો અસબાબ' વાર્તા લેખિકાના કયા વાર્તાસંગ્રહ માંથી લેવામાં આવ્યું છે ? 'મારો અસબાબ' 'મારો રાગ મારો અસબાબ' 'મારો રાગ' 'મારો અસબાબ મારો રાગ' 'મારો અસબાબ' 'મારો રાગ મારો અસબાબ' 'મારો રાગ' 'મારો અસબાબ મારો રાગ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જનની' કાવ્યના કવિનું નામ જણાવો. બોટાદકર ખબરદાર બાલમુકુંદ દવે દલપતરામ બોટાદકર ખબરદાર બાલમુકુંદ દવે દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તિમિરપંથી’ નવલકથા કોની છે ? રમેશ પારેખ ફાધર વાલેસ જયંત કોઠારી ધ્રુવ ભટ્ટ રમેશ પારેખ ફાધર વાલેસ જયંત કોઠારી ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP