GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 કાયમી ખાતા નંબર (PAN) ___ ‘આલ્ફા-ન્યુમેરિક કેરેક્ટર’ ધરાવે છે. 10 4 12 6 10 4 12 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ઇક્વિટી પરનો વેપાર કોને કહેવાય ? માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને ડિબેન્ચર હોલ્ડરોને વધુ વ્યાજ ચૂકવે તેને. માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને બંને પ્રકારને સરખા ભાગે ચૂકવે તેને. માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને ઇક્વિટી શેર હોલ્ડરોને વધુ ડિવિડન્ડ ચૂકવે તેને. માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને પ્રેફરન્સ શેર હોલ્ડરોને વધુ ડિવિડન્ડ ચૂકવે તેને. માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને ડિબેન્ચર હોલ્ડરોને વધુ વ્યાજ ચૂકવે તેને. માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને બંને પ્રકારને સરખા ભાગે ચૂકવે તેને. માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને ઇક્વિટી શેર હોલ્ડરોને વધુ ડિવિડન્ડ ચૂકવે તેને. માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને પ્રેફરન્સ શેર હોલ્ડરોને વધુ ડિવિડન્ડ ચૂકવે તેને. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 મીહીર એક પેન અને ચાર નોટબુક રૂ. 70 માં ખરીદે છે. જો તે એક નોટબુક અને ચાર પેન ખરીદે તો તેણે રૂ. 55 ચૂકવવા પડે, તો એક નોટબુક અને એક પેનની કુલ કિંમત ___ થાય. રૂ. 25 રૂ. 35 રૂ. 15 રૂ. 30 રૂ. 25 રૂ. 35 રૂ. 15 રૂ. 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 I have to return this book today. (Change the voice) This book has to be returned by me today This book has been returned by me today This book had to be returned by me today This book is to be returned by me today This book has to be returned by me today This book has been returned by me today This book had to be returned by me today This book is to be returned by me today ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 અવાસ્તવિક કે કાલ્પનિક મિલકતોમાં નીચેના પૈકી શેનો સમાવેશ કરવામાં આવતો નથી ? બાંહેધરી કમિશન પ્રાથમિક ખર્ચ અગાઉથી ચૂકવેલ ખર્ચ જાહેરાત ઝુંબેશ ખર્ચ બાંહેધરી કમિશન પ્રાથમિક ખર્ચ અગાઉથી ચૂકવેલ ખર્ચ જાહેરાત ઝુંબેશ ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 કેન્દ્ર સરકારની આમ આદમી બીમા યોજના અંતર્ગત કુદરતી મૃત્યુ પર કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે ? રૂ. 1,00,000/- રૂ. 50,000/- રૂ. 30,000/- રૂ. 75,000/- રૂ. 1,00,000/- રૂ. 50,000/- રૂ. 30,000/- રૂ. 75,000/- ANSWER DOWNLOAD GUJARATI MCQ APP