ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સાર્વજનિક જનવિતરણ પ્રણાલીને (PDS)કેશલેસ કરવામાં ભારતમાં પ્રથમ રાજ્ય નીચે પૈકી કયું બન્યું ? ગુજરાત ગોવા મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત ગોવા મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જુનાગઢના કયા રાજાએ નરસિંહ મહેતાના પારખાં કરેલા ? રા'માંડલિક રા’દેઘણ રા'કવાત રા'નવઘણ રા'માંડલિક રા’દેઘણ રા'કવાત રા'નવઘણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા ? ગણેશ વાસુદેવ માવળંકર ડૉ. જીવરાજ મેહતા મહેંદી નવાઝજંગ બળવંતરાય મેહતા ગણેશ વાસુદેવ માવળંકર ડૉ. જીવરાજ મેહતા મહેંદી નવાઝજંગ બળવંતરાય મેહતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાત્મા ગાંધીજીએ અમદાવાદમાં કોચરબ ખાતે બેરિસ્ટર જીવણલાલનો બંગલો ભાડે રાખી સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કયારે કરી ? 12 ફેબ્રુઆરી, 1915 9 જાન્યુઆરી, 1915 25 મે, 1915 18 એપ્રિલ, 1915 12 ફેબ્રુઆરી, 1915 9 જાન્યુઆરી, 1915 25 મે, 1915 18 એપ્રિલ, 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીશ્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું હતું ? ઘનશ્યામભાઈ ઓઝા અમરસિંહ ચૌધરી હિતેન્દ્રભાઇ દેસાઇ બળવંતરાય મહેતા ઘનશ્યામભાઈ ઓઝા અમરસિંહ ચૌધરી હિતેન્દ્રભાઇ દેસાઇ બળવંતરાય મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'ગુજરાત વિદ્યાપીઠ'ની સ્થાપના કોણે કરેલી ? ગાંધીજી ન્હાનાલાલ કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી ગાંધીજી ન્હાનાલાલ કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP