Talati Practice MCQ Part - 6
કોની અધ્યક્ષતામાં કાબુલમાં એક સ્વતંત્ર સરકારની સ્થાપના થઈ ?

રાજા મહેન્દ્રપ્રતાપસિંહ
સુભાષચંદ્ર બોઝ
રોશનસિંહ
સરદાર સિંહ રાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કંપની સરકારે કયા કયા પ્રાંતોમાં 'રૈયતવારી પદ્ધતિ' દાખલ કરેલી ?

મુંબઈ, આસામ અને મદ્રાસ
બંગાળ, બિહાર અને ઓડીશા
મુંબઈ, પંજાબ અને ઉત્તર પ્રાંત
પંજાબ, સિંધ અને બલૂચિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા નથી.’ - આ વાક્યનું કર્મણિ વાક્ય શોધીને લખો.

માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી.
બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યા.
બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી.
બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ધ્વનિશોષક પડદામાં કયા ખનીજનો ઉપયોગ થાય છે ?

અકીક
ફ્લોરસ્પાર
ડોલોમાઈટ
અબરખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જો વાતાવરણ ન હોય તો દિવસનો સમય ___

કોઈ ફરક ન પડે
વધી જાય
ઘટી જાય
અડધો થઈ જાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP