ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
આયોજન પંચ અનુસાર ભારતના ગ્રામીણ ક્ષેત્રમાં અને શહેરી વિસ્તાર માટે પ્રતિ વ્યક્તિને અનુક્રમે કેટલા કેલરી ન્યૂનતમ પૌષ્ટિક ખોરાક મળવો જોઈએ.

2000,1900
2400, 2100
2300,2000
2000,1800

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
મહામંદી કોને કહેવાય ?

સતત બે વર્ષ કે વધુ સમય મંદી રહે તેને
સતત છ માસ સુધી મંદી રહે તેને
સતત ત્રણ વર્ષ કે વધુ સમય મંદી રહે તેને
સતત એક વર્ષ સુધી મંદી રહે તેને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
જ્યારે RBI દ્વારા બેન્ક રેટમાં ઘટાડો કરવામાં આવે છે ત્યારે.

બજારમાં તરલતા વધે છે.
તરલતામાં કોઈ ફેરફાર થતો નથી.
બજારમાં તરલતા ઘટે છે.
બેંકોને વધારે ડિપોઝિટ મળે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP