ભારતની ભૂગોળ (Geography of India)
બાલાઘાટ અને છિંદવાડા-મેગેનીઝ ખનીજના ક્ષેત્રો ક્યા રાજ્યમાં આવેલા છે ?

મધ્ય પ્રદેશ
ઓડિશા
કર્ણાટક
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
નારકોંડમ જવાળામુખી ક્યા આવેલો છે ?

પશ્ચિમ બંગાળ
હરિયાણા
મહારાષ્ટ્ર
આંદામાન દ્વિપ સમુહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં કયા પ્રકારના જંગલો સૌથી વધારે પ્રદેશ ટકાવારી ધરાવે છે ?

વિષુવવૃતીય (લીલા) સદાબહાર
ઉષ્ણકટિબંધીય પાનખર
ઉષ્ણકટિબંધીય વરસાદી વન
સવાના અને રણ વનસ્પતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP