GSSSB Bin Sachivalay Mock Test 1
કયા પ્રસિદ્ધ કવિ અને વિચારકના કાવ્યોનો અંગ્રેજી અનુવાદ "ઓન ધ પેવમેન્ટ્સ ઓફ લાઈફ" નામે થયો છે ?

પીરઝાદા અહમદશાહ
કૈલાસ બાજપેયી
શાંતિ શાહ
નારાયણ સુર્વે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
નીચે આપેલમાંથી કયા રાષ્ટ્રપતિ યુનેસ્કોના અધ્યક્ષ તરીકે તથા રશિયા ખાતે ભારતના રાજદૂત તરીકેની કામગીરી સંભાળી ચૂક્યા છે ?

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
ડૉ. ઝાકીર હુસેન
વી વી ગિરી
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ફૂગાવા દરમિયાન નાણાનાં મૂલ્યમાં શું ફેરફાર થાય છે ?

સ્થિર રહે છે
વધારો થાય છે
શૂન્ય થાય છે
ઘટાડો થાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP