Loading [Contrib]/a11y/accessibility-menu.js

GSSSB Bin Sachivalay Mock Test 1
કયા અનુચ્છેદ અંતર્ગત સંઘની મિલકતને રાજ્યના કરવેરા માંથી મુક્તિ આપવામાં આવે છે ?

અનુચ્છેદ 285
અનુચ્છેદ 286
અનુચ્છેદ 287
અનુચ્છેદ 284

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
''રાજ્યપાલનું કાર્ય માત્ર મહેમાનોનું સન્માન કરવું તેમને ચા-નાસ્તો ભોજન તથા દાવત આપવા સિવાય કાંઈ જ નથી" - આ વાક્ય કોણ બોલ્યું છે ?

ડૉ. ભીમરાવ આંબેડકર
સરદાર વલ્લભભાઈ પટેલ
પટ્ટાભી સીતા રમૈયા
સરોજિની નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ગુજરાતી સાહિત્ય પરિષદના સૌપ્રથમ જ્ઞાનસત્રના અધ્યક્ષ તરીકે કોણ હતું ?

રા.વી.પાઠક
કનૈયાલાલ મુનશી
ઉમાશંકર જોશી
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
કનકેશ્વરી માતાજીનું મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?

મહેસાણા
અમરેલી
જૂનાગઢ
ગીર સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP