GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત ભારતના એટર્ની જનરલની નિમણુંક કરવામાં આવે છે ?

આર્ટીકલ - 76
આર્ટીકલ - 74
આર્ટીકલ - 70
આર્ટીકલ - 72

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.
હું ઝડપથી ત્યાં પહોંચી ગયો.

કારણવાચક
રીતવાચક
અભિગમવાચક
સ્થળવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP