GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
અર્થતંત્રને મંદીમાંથી બહાર લાવવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) નીચેના પૈકી શું કરી શકે છે ?

રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ઘટાડશે
રોકડ અનામત પ્રમાણ (CRR) અને વૈધાનિક રોકડના (SLR) પ્રમાણમાં ઘટાડો કરશે.
ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓ ખરીદશે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ડિબેન્ચર બહાર પાડવાના સંજોગોમાં બાહેંધરી કમિશનનો ચૂકવેલ અથવા ચૂકવવાપાત્ર સહમત થયેલ દર નીચેનામાંથી ___ થી વધારે ના હોવો જોઈએ.

બહાર પાડેલ કિંમતના 2.5 % અથવા અધિકૃત અનુસૂચિ મુજબનો દરમાંથી જે ઓછું હોય તે
બહાર પાડેલ કિંમતના 2.5 % અથવા અધિકૃત અનુસૂચિ મુજબનો દરમાંથી જે વધુ હોય તે
અધિકૃત અનુસૂચિ મુજબનો દર
બહાર પાડેલ કિંમતના 2.5%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
અવ્યવસ્થિત સામગ્રી (Data) ને જ્ઞાનમાં રૂપાંતરિત કરવાની નીચેની પ્રક્રિયા ધ્યાનમાં લો.
i. માહિતી
ii. બુદ્ધિશાળી નિર્ણય
iii. જ્ઞાન
iv. બુદ્ધિ અને દ્રષ્ટિ
v. સામગ્રી (Data)

v, i, iv, iii, ii
i, ii, iii, iv, v
iii, iv, ii, v, i
v, ii, iv, iii, ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
અભિકથન(A) : જો X ની Y પરનો નિયતસંબંધનો ગુણાંક એ એક કરતા વધુ હોય તો, Y ના X પરનો નિયતસંબંધનો ગુણાંક એક કરતા ઓછો થશે.
કારણ (R): બે નિયત સંબંધ ગુણાંકો વચ્ચેનો ગુણોત્તર મધ્યક એ સહસબંધનો ગુણાંક થાય છે.
ઉપરોક્ત માહિતી પરથી સાચો જવાબ પસંદ કરો.

બંને (A) અને (R) સાચા નથી.
(A) સાચું છે, પરંતુ (R) સાચું નથી.
(A) સાચું નથી, પરંતુ (R) સાચું છે.
(A) અને (R) બંને સાચા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
વર્ષ 2002માં સરકારે કઈ સમિતિની ભલામણ પર SARFAEST કાયદો લાગૂ કર્યો ?

નરસિંહમ સમિતિ
ઊર્જિત પટેલ સમિતિ
ખાન સમિતિ
એમ. એસ. વર્મા સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
શ્રીમાન ‘S’ દ્વારા PM ફેર ફંડ માં રૂ, 50,000 અને રાજીવ ગાંધી ફાઉન્ડેશનમાં રૂ. 20,000 ચેકથી સખાવત પેટે આપવામાં આવ્યા છે. તેમણે એક પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટને રૂ. 10,000 ની સખાવત રોકડેથી કરેલ છે. ભારતીય આવકવેરા ધારા-1961 ની કલમ 80 (G) હેઠળ આકારણી વર્ષ: 2021-22 માટે તેઓને કેટલી રકમ કપાત તરીકે મજરે મળવાપાત્ર છે.

રૂ. 35,000
રૂ. 70,000
રૂ. 80,000
રૂ. 60,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP