GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) અર્થતંત્રને મંદીમાંથી બહાર લાવવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) નીચેના પૈકી શું કરી શકે છે ? આપેલ તમામ રોકડ અનામત પ્રમાણ (CRR) અને વૈધાનિક રોકડના (SLR) પ્રમાણમાં ઘટાડો કરશે. રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ઘટાડશે ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓ ખરીદશે. આપેલ તમામ રોકડ અનામત પ્રમાણ (CRR) અને વૈધાનિક રોકડના (SLR) પ્રમાણમાં ઘટાડો કરશે. રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ઘટાડશે ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓ ખરીદશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) રાજ્ય નાણા નિગમો (SFCs) મુખ્યત્વે ___ માટે લોન પ્રદાન કરે છે ? સ્થિર મિલકતો ખરીદવા માટે મજુર વેતન ચૂકવવા માટે કાર્યશીલ મૂડી રાખવા માટે નિકાસ ધિરાણ માટે સ્થિર મિલકતો ખરીદવા માટે મજુર વેતન ચૂકવવા માટે કાર્યશીલ મૂડી રાખવા માટે નિકાસ ધિરાણ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતની હાલની વિદેશી વ્યાપાર નીતિ કયાં સુધી લંબાવાઈ છે ? સપ્ટેમ્બર 2021 એપ્રિલ 2021 જુલાઈ 2021 ડીસેમ્બર 2011 સપ્ટેમ્બર 2021 એપ્રિલ 2021 જુલાઈ 2021 ડીસેમ્બર 2011 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) જો કોઈ વસ્તુની પુરવઠાની મૂલ્યસાપેક્ષતા અનંત હોય તો નીચે આપેલા માંથી કયું વિધાન સાચું હશે ? આ વસ્તુની પુરવઠાની રેખા આડી હશે. આ વસ્તુની પુરવઠા રેખા ઋણ ઢાળની હશે. આ વસ્તુની પુરવઠા રેખા અનિર્ધારિત હશે. આ વસ્તુની પુરવઠા રેખા ઉભી હશે. આ વસ્તુની પુરવઠાની રેખા આડી હશે. આ વસ્તુની પુરવઠા રેખા ઋણ ઢાળની હશે. આ વસ્તુની પુરવઠા રેખા અનિર્ધારિત હશે. આ વસ્તુની પુરવઠા રેખા ઉભી હશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) વર્ષ 1991 પહેલા ભારતની વિદેશ વ્યાપાર નીતિનું નીચેમાંનું/નાં કયું/કયા મહત્વનું/મહત્વના લક્ષણ/લક્ષણો હતું/હતા. આયાત અવેજીકરણ પૂર્ણ નિકાસ પ્રતિબંધ આયાત અવેજીકરણ અને પૂર્ણ નિકાસ પ્રતિબંધ બંને આયાત અંકુશો આયાત અવેજીકરણ પૂર્ણ નિકાસ પ્રતિબંધ આયાત અવેજીકરણ અને પૂર્ણ નિકાસ પ્રતિબંધ બંને આયાત અંકુશો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ઓડીટરે આંતરિક અંકુશનો અભ્યાસ અને મૂલ્યાંકન કરવું જોઈએ કારણ કે – આંતરિક અંકુશના સુધારાનું સુચન કરવા આંતરિક અંકુશ અંગેનો અભિપ્રાય સ્પષ્ટ કરવા ઓડીટ પ્રક્રિયાની રૂપરેખા નક્કી કરવા મિલકતો સલામત છે કે નહીં તે નક્કી કરવા આંતરિક અંકુશના સુધારાનું સુચન કરવા આંતરિક અંકુશ અંગેનો અભિપ્રાય સ્પષ્ટ કરવા ઓડીટ પ્રક્રિયાની રૂપરેખા નક્કી કરવા મિલકતો સલામત છે કે નહીં તે નક્કી કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP