GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) અર્થતંત્રને મંદીમાંથી બહાર લાવવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) નીચેના પૈકી શું કરી શકે છે ? ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓ ખરીદશે. આપેલ તમામ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ઘટાડશે રોકડ અનામત પ્રમાણ (CRR) અને વૈધાનિક રોકડના (SLR) પ્રમાણમાં ઘટાડો કરશે. ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓ ખરીદશે. આપેલ તમામ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ઘટાડશે રોકડ અનામત પ્રમાણ (CRR) અને વૈધાનિક રોકડના (SLR) પ્રમાણમાં ઘટાડો કરશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતીય રિઝર્વ બેંકની સાનુકૂળ નાણાકીય નીતિ નો અર્થ નીચેના પૈકી કયું થશે ? વ્યાજ દરમાં ઘટાડો અથવા વધારો થઇ શકે છે. આવનાર સમયમાં વ્યાજ દર વધશે. આવનાર સમયમાં વ્યાજ દર ઘટશે. વ્યાપારી બેંકો ની વધારાની લોન માટેની બધી માંગ ને ભારતીય રિઝર્વ બેંક માન્ય રાખશે. વ્યાજ દરમાં ઘટાડો અથવા વધારો થઇ શકે છે. આવનાર સમયમાં વ્યાજ દર વધશે. આવનાર સમયમાં વ્યાજ દર ઘટશે. વ્યાપારી બેંકો ની વધારાની લોન માટેની બધી માંગ ને ભારતીય રિઝર્વ બેંક માન્ય રાખશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચે આપેલ પૈકી કયું/કયા આંતરરાષ્ટ્રીય વ્યાપારના/નો ગેરફાયદા/ગેરફાયદો છે ? પરાધીનતા ના કારણે ઉદભવતી સમસ્યાઓ અને એક દેશથી બીજા દેશમાં આર્થિક વિક્ષેપ નું સંક્રમણ બંને પરાધીનતા ના કારણે ઉદભવતી સમસ્યાઓ વિશિષ્ટીકરણ અને કાર્યક્ષમતામાં વધારો એક દેશથી બીજા દેશમાં આર્થિક વિક્ષેપ નું સંક્રમણ પરાધીનતા ના કારણે ઉદભવતી સમસ્યાઓ અને એક દેશથી બીજા દેશમાં આર્થિક વિક્ષેપ નું સંક્રમણ બંને પરાધીનતા ના કારણે ઉદભવતી સમસ્યાઓ વિશિષ્ટીકરણ અને કાર્યક્ષમતામાં વધારો એક દેશથી બીજા દેશમાં આર્થિક વિક્ષેપ નું સંક્રમણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) 2015-2020 ભારતની નવી વિદેશ વ્યાપાર નીતિ અંગે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ? તે ધંધાકીય સરળતા (Ease of doing business) પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. નવી નીતિ નો હેતુ 2022 સુધીમાં વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો વિશ્વ વ્યાપારમાં 10% સુધી વધારવાનો છે. નવી નીતિ અંતર્ગત સંરક્ષણ અને હાઈટેક વસ્તુઓની નિકાસને વેગ આપવા પગલાં લેવામાં આવ્યા છે. નવી નીતિનું કેન્દ્ર વસ્તુઓ અને સેવાઓ બંનેની નિકાસ વધારવાનું છે. તે ધંધાકીય સરળતા (Ease of doing business) પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. નવી નીતિ નો હેતુ 2022 સુધીમાં વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો વિશ્વ વ્યાપારમાં 10% સુધી વધારવાનો છે. નવી નીતિ અંતર્ગત સંરક્ષણ અને હાઈટેક વસ્તુઓની નિકાસને વેગ આપવા પગલાં લેવામાં આવ્યા છે. નવી નીતિનું કેન્દ્ર વસ્તુઓ અને સેવાઓ બંનેની નિકાસ વધારવાનું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નિયમ પ્રમાણે પહેલાં બજેટ સંસદના કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે ? આવો કોઈ નિયમ નથી નાણા મંત્રીશ્રીની મરજી અનુસાર ગમે ત્યાં લોકસભા રાજ્ય સભા આવો કોઈ નિયમ નથી નાણા મંત્રીશ્રીની મરજી અનુસાર ગમે ત્યાં લોકસભા રાજ્ય સભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતમાં કેન્દ્ર સરકારનું બજેટ કોણ તૈયાર કરે છે ? નાણા મંત્રાલય, ભારત સરકાર વાણિજ્ય મંત્રાલય, ભારત સરકાર આર્થિક બાબતોનું મંત્રાલય, ભારત સરકાર બજેટ મંત્રાલય, ભારત સરકાર નાણા મંત્રાલય, ભારત સરકાર વાણિજ્ય મંત્રાલય, ભારત સરકાર આર્થિક બાબતોનું મંત્રાલય, ભારત સરકાર બજેટ મંત્રાલય, ભારત સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP