ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતનો મોટાભાગનો વિદેશ વ્યાપાર કયા માર્ગો દ્વારા સંચાલિત છે ?

જમીન અને હવાઈ માર્ગ દ્વારા
સમુદ્ર અને હવાઈ માર્ગ દ્વારા
સમુદ્ર દ્વારા
જમીન અને સમૃદ્ધ દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
જ્યારે RBI દ્વારા બેન્ક રેટમાં ઘટાડો કરવામાં આવે છે ત્યારે.

બેંકોને વધારે ડિપોઝિટ મળે છે.
બજારમાં તરલતા ઘટે છે.
બજારમાં તરલતા વધે છે.
તરલતામાં કોઈ ફેરફાર થતો નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP