ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં બેરોજગારીનો દર માપવાનું કામ કઈ સંસ્થા કરે છે ?

ભારત સરકારનું શ્રમ મંત્રાલય
નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશન
સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઈઝેશન
માનવ સંસાધન મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
જે વ્યક્તિ સંબંધિત પાછલા વર્ષ દરમ્યાન કુલ દિવસ કે વધુ દિવસ રહી હોય તેને ___ કહેવાય.

રહીશ અને સામાન્ય રહીશ
રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં
અન્ય રહીશ
બિનરહીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP