ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
જ્યારે RBIને સરકારી જામીનગીરીઓ વેચીને બેન્કો RBI પાસેથી નાણા ઉછીના લે તે દરને ___ કહે છે.

કોલ મની રેટ
રેપો રેટ
રિવર્સ રેપો રેટ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નાબાર્ડની સ્થાપના કઈ પંચવર્ષીય યોજના સમયે થઈ હતી ?

પાંચમી પંચવર્ષીય યોજના
છઠ્ઠી પંચવર્ષીય યોજના
સાતમી પંચવર્ષીય યોજના
ચોથી પંચવર્ષીય યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ચકીય બેકારી શાને લીધે ઊભી થાય છે ?

પુરવઠાનો અતિરેક
અસરકારક માંગનો અભાવ
માંગનો અભાવ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં પંચવર્ષીય યોજનાની વિભાવના લાવનાર કોણ હતું ?

જવાહરલાલ નેહરુ
લાલબહાદુર શાસ્ત્રી
આર.કે. ષણમુગમ શેટ્ટી
ડૉ.જોન મથાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP