ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
જ્યારે RBIને સરકારી જામીનગીરીઓ વેચીને બેન્કો RBI પાસેથી નાણા ઉછીના લે તે દરને ___ કહે છે.

રેપો રેટ
આપેલ પૈકી એક પણ નહીં
રિવર્સ રેપો રેટ
કોલ મની રેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી કયું કાર્ય, RBI કરતી નથી ?

કેન્દ્ર સરકારના અંદાજપત્રનું નિયંત્રણ કરવાનું
માન્ય નાણાકીય સંસ્થાઓ ઉપર નિયંત્રણ રાખવાનું
વિદેશી હૂંડિયામણની જાળવણી કરવાનું
ચલણી નાણું બહાર પાડવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP