Talati Practice MCQ Part - 1
મનીષ 500 રૂ, 1 વર્ષ માટે 4%નો દરથી સાદા વ્યાજે મુકે છે. જ્યારે અમિત 500 રૂ. 1 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકે છે તો સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો.

0
40
60
20

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સ્નેહરશ્મિની આત્મકથા નીચેનામાંથી કઈ નથી ?

મારી દુનિયા
તૂટેલા તાર
સાફલ્ય ટાણુ
ઉઘડે નવી ક્ષિતિજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સૂર્યગ્રહણ વખતે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર કઈ સ્થિતિએ હોય છે ?

પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર હોય
આપેલ તમામ
પૃથ્વી અને ચંદ્રની વચ્ચે સુર્ય હોય
સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP