ભારતની ભૂગોળ (Geography of India) હિમાચલના કયા શિખરને "સાગરમઠ" (Sagarmatha) નામ આપવામાં આવ્યું છે ? કાંચનજંઘા માઉન્ટ એવરેસ્ટ નંદા દેવી નંગા પર્વત કાંચનજંઘા માઉન્ટ એવરેસ્ટ નંદા દેવી નંગા પર્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં સરેરાશ પાક ઘનિષ્ઠતા (ક્રોપિંગ ઈન્ટેન્સીટી) કેટલી છે ? 100 ટકા 127 ટકા 180 ટકા 90 ટકા 100 ટકા 127 ટકા 180 ટકા 90 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નર્મદા નદી પર મધ્યપ્રદેશમાં કઈ યોજના આવેલી છે ? નર્મદાસાગર યોજના વેનગંગા યોજના રામસાગર યોજના સરદાર સરોવર યોજના નર્મદાસાગર યોજના વેનગંગા યોજના રામસાગર યોજના સરદાર સરોવર યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) "બામ્બૂ ડ્રીપ ઈરીગેશન" પદ્ધતિ કયા રાજ્યમાં અનુસરવામાં આવે છે ? સિક્કિમ હિમાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશ મેઘાલય સિક્કિમ હિમાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં મેન્ગ્રૂવ વનક્ષેત્ર જે આવેલ છે તે વિશ્વના મેન્ગ્રૂવ ક્ષેત્રના કેટલા ટકા છે ? 8 6 5 7 8 6 5 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં કયા દશકામાં વસ્તીવધારાના દરમાં ઘટાડો થયો હતો ? 2001 થી 2011 1951 થી 1961 1911 થી 1921 1901 થી 1911 2001 થી 2011 1951 થી 1961 1911 થી 1921 1901 થી 1911 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP