Talati Practice MCQ Part - 9
ભારતમાં ચારેય દિશામાં ધાર્મિક મઠોની સ્થાપના કોણે કરી ?

દયાનંદ સરસ્વતી
જ્ઞાનદેવ
ચૈતન્ય મહાપ્રભુ
શંકરાચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
શિવાજી મહારાજના ગુરુ કોણ હતા ?

ચૈતન્ય મહાપ્રભુ
એક પણ નહીં
સ્વામિ રામદાસ
વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નાગરિકનાં મૂળભૂત હક્કોનાં રક્ષણની ફરજ કોની છે ?

રાજકીય પક્ષો
પોલીસ તંત્ર
ધારાસભા
ન્યાયતંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી કઈ સેવા પ્રસારભારતી કોર્પોરેશન હેઠળ આવે છે ?

આપેલ બંને
દૂરદર્શન
એક પણ નહીં
ઓલ ઈન્ડિયા રેડિયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP