GSSSB Bin Sachivalay Mock Test 1
''રાજ્યપાલનું કાર્ય માત્ર મહેમાનોનું સન્માન કરવું તેમને ચા-નાસ્તો ભોજન તથા દાવત આપવા સિવાય કાંઈ જ નથી" - આ વાક્ય કોણ બોલ્યું છે ?

ડૉ. ભીમરાવ આંબેડકર
પટ્ટાભી સીતા રમૈયા
સરદાર વલ્લભભાઈ પટેલ
સરોજિની નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
સૌરાષ્ટ્રનો સૌપ્રથમ મીઠાનો સત્યાગ્રહ કયો હતો ?

ધોલેરા સત્યાગ્રહ
વળા સત્યાગ્રહ
ખાખરેચી સત્યાગ્રહ
વણોદ સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP