DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે ?

એમ.એન. શ્રીનિવાસ
એમીલ દર્ખીમ
એન્દ્રે બેતેં
મેક્સ વેબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
‘‘પ્રત્યેક વિદ્યમાન સમાજનો ઈતિહાસ વર્ગ સંઘર્ષનો ઇતિહાસ છે.’’ આ કથન કોનું છે ?

ઓગષ્ટ કાંત
બી.એફ. સ્કીનર
કાર્લ માર્કસ
એમ. એન. રાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
મોઢેરાનું સૂર્ય મંદિર (Sun Temple) કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ?

કર્ણદેવ
કુમારપાળ
સિદ્ધરાજ જયસિંહ
ભીમદેવ-I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ખાવાના મીઠાનું રાસાયણિક નામ શું છે ?

સોડિયમ ક્લોરાઈડ
સલ્ફર ડાઈઓક્સાઈડ
કેલ્શિયમ સલ્ફેટ
પોટેશિયમ ક્લોરાઇડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP