GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
નીચેના પૈકી કઈ બાબતોના સંબંધમાં જોગવાઈ કરવાની ગ્રામપંચાયતોની ફરજ છે તે જણાવો.

મકાનોને નંબર આપવા બાબત
પ્રસૂતિ અને બાળ કલ્યાણ બાબત
અહીં દર્શાવેલ બધી જ બાબતો
ગામમાં દીવાબત્તીની વ્યવસ્થા કરવા બાબત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
‘દાણલીલા’ કૃષ્ણ વિષયક કાવ્ય નીચેનામાંથી કોણે લખ્યું છે ?

નરસિંહ મહેતા
મીરાંબાઈ
નરસિંહ મહેતા, પ્રેમાનંદ
અખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
રૂઢિપ્રયોગનો અર્થ લખો: ‘કાગનો વાઘ કરવો'

ગજનું ૨જ કરવું
બુમરાણ કરવી
રજનું ગજ કરવું
રોકકળ કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
વર્ષ 2012 નો રણજિતરામ સુવર્ણ ચંદ્રક કોને એનાયત થયો હતો ?

સુનિલ કોઠારી
ધીરેન્દ્ર મહેતા
ચીમનભાઈ ત્રિવેદી
મધુસૂદન ઢાંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP