Talati Practice MCQ Part - 8
ગાંધીજીએ અન્નાહાર પરનું કયું પુસ્તક એક શિલિંગ આપી ખરીદ્યું હતુ ?

ઉત્તમ આહાર નીતિ
ઉત્તમ અન્નાહાર
અન્નાહારની હિમાયત
આહાર નીતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘કાકડાનૃત્ય’ ___ દેવને પ્રસન્ન કરવા માટે થાય છે.

શિતળા માતા
બળિયા દેવ
પીઠોરા દેવ
પાંડોરી માતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વિટામીન D3 શેમાંથી મળે ?

પાણીમાં ઓગળેલું હોય છે
શરબત
રાત્રે જમ્યા પછી ચાલવાથી
સૂર્યપ્રકાશમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘કમળપૂજા’ લઘુનવલકથાના લેખક કોણ છે ?

જયંતી ગોહેલ
પુરૂરાજ જોશી
મકરંદ દવે
અમૃતલાલ વેગડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP