Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
'ગુજરાત સાહિત્ય સભા' ની સ્થાપના કોણે કરી હતી ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
એલેક્ઝાન્ડર ફાર્બસ
દલપતરામ
રણજીતરામ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
એકસરખી કિંમતે બે પેન ખરીદવામાં આવી હતી, તેમાંની એક પેન 20% નફો લઈને તેમજ બીજી પેન 10% નુકશાન કરીને વેચવામાં આવી. તો બંને પેનની ખરીદ કિંમત પર કેટલા ટકા નફો કે નુકશાન થશે ?

5% લાભ
10% લાભ
10% નુકશાન
5% નુકશાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP