GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) વર્ષ ___ સુધીમાં રશિયા પોતાનું અવકાશ સ્ટેશન (Space station) શરૂ કરવા આયોજન કરી રહેલ છે. 2035 આપેલ પૈકી એક પણ નહીં 2025 2030 2035 આપેલ પૈકી એક પણ નહીં 2025 2030 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ___ દેશની Andrea Meza (એન્ડ્રીયા મેઝા) એ વર્ષ 2020નો મિસ યુનિવર્સ તાજ પ્રાપ્ત કર્યો. મોરક્કો બ્રાઝીલ મેક્સીકો દક્ષિણ આફ્રિકા મોરક્કો બ્રાઝીલ મેક્સીકો દક્ષિણ આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતીય આયોજન પ્રણાલીની ___ નો મુખ્ય હેતુ “ઝડપી અને વધુ સમાવિષ્ટ વૃદ્ધિ તરફ એ હતો.’’ 12મી પંચવર્ષીય યોજના 11મી પંચવર્ષીય યોજના 10મી પંચવર્ષીય યોજના 9મી પંચવર્ષીય યોજના 12મી પંચવર્ષીય યોજના 11મી પંચવર્ષીય યોજના 10મી પંચવર્ષીય યોજના 9મી પંચવર્ષીય યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતમાં દાખલ કરવામાં આવેલી મહેસૂલ પદ્ધતિનો યોગ્ય ક્રમ કયો છે ?1. રોયતવારી પદ્ધતિ2. કાયમી જમાબંદી3. મહાલવારી પદ્ધતિ4. હરાજી (anctioning) પદ્ધતિનીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 4, 2, 1 અને 3 માત્ર 1, 2, 3 અને 4 1, 3, 2 અને 4 માત્ર 3, 2, 1 અને 4 4, 2, 1 અને 3 માત્ર 1, 2, 3 અને 4 1, 3, 2 અને 4 માત્ર 3, 2, 1 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) જો 1 જાન્યુઆરી, 1996 ના રોજ સોમવાર હોય તો 1 જાન્યુઆરી, 1997 ના રોજ કયો વાર હશે ? શુક્રવાર રવિવાર બુધવાર ગુરૂવાર શુક્રવાર રવિવાર બુધવાર ગુરૂવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? ભારત સરકાર અધિનિયમ, 1935 (Government of India Act, 1935) એ પ્રાંતો તથા ભારતીય રાજ્યોને એકમ તરીકે ગણી એક સંઘનું સૂચન કરેલ છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ભારત સરકાર અધિનિયમ, 1919 (Government of India Act, 1919) અંતર્ગત ભારતનું વિધાનમંડળ વધુ પ્રતિનિધિત્વ વાળું અને સૌ પ્રથમ દ્વિગૃહી બનાવવામાં આવ્યું. ભારત સરકાર અધિનિયમ, 1935 (Government of India Act, 1935) એ પ્રાંતો તથા ભારતીય રાજ્યોને એકમ તરીકે ગણી એક સંઘનું સૂચન કરેલ છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ભારત સરકાર અધિનિયમ, 1919 (Government of India Act, 1919) અંતર્ગત ભારતનું વિધાનમંડળ વધુ પ્રતિનિધિત્વ વાળું અને સૌ પ્રથમ દ્વિગૃહી બનાવવામાં આવ્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP