Talati Practice MCQ Part - 4
શ્રી પન્નાલાલ પટેલને સાહિત્ય જગતનો ચમત્કાર કોણે કહેલા ?

ગૌરીશંકર જોષી
કાકાસાહેબ કાલેલકર
સુન્દરમ્
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
"શબ્દસૃષ્ટિ" પ્રકાશન કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે ?

સાહિત્ય સંસદ
ગુજરાત સાહિત્ય અકાદમી
પ્રેમાનંદ સાહિત્ય સભા
ગુજરાત સાહિત્ય પરિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
દુહાના મુખ્ય લક્ષણો જણાવો.

ચોટ, લાધવ
લય, ગતિ
ગેયતા, લંબાણ
આરોહ, અવરોહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
રવિન્દ્રનાથ ટાગોરે કયા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીને મહાત્મા કહ્યા હતા ?

ખિલાફ
ચંપારણ
ખેડા
અસહકાર આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP