Talati Practice MCQ Part - 6
“ગ્રામ પંચાયત અને ગ્રામસભા વચ્ચેનો સંબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો છે.’' - આ વિધાન કોણે કહ્યું હતું ?

ઉચ્છંગરાય ઢેબર
જયપ્રકાશ નારાયણ
જવાહરલાલ નહેરુ
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જો એક પ્લોટ 20,000 રૂપિયામાં વેચવામાં આવે અને તેની ઉપર 25% નફો થાય છે તો તે પ્લોટની મૂળકિંમત કેટલી હશે ?

12000 રૂ.
18000 રૂ.
15000 રૂ.
16000 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ધ્વનિશોષક પડદામાં કયા ખનીજનો ઉપયોગ થાય છે ?

ડોલોમાઈટ
ફ્લોરસ્પાર
અકીક
અબરખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP