Talati Practice MCQ Part - 3
‘વિશ્વશાંતિ’ કાવ્યના કવિ કોણ છે ?

સ્નેહરશ્મિ
સુન્દરમ
ઉશનસ
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
રાજ્યની અંદર જ માલ-સામાનના પરિવહન માટે ઈ-વે બિલ ક્યારથી અમલી બનશે ?

1 સપ્ટેમ્બર, 2018
1 એપ્રિલ, 2018
1 જૂન, 2018
1 ફેબ્રુઆરી, 2018

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
દેહાંતદંડની સજા માફ કરવાની દયાની અરજી કોને કરવાની હોય છે ?

મુખ્યમંત્રી
વડાપ્રધાન
રાજ્યપાલ
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુપ્તવંશના ક્યા સમ્રાટે સૌરાષ્ટ્ર જીત્યું ?

કુમારગુપ્ત - I
ચંદ્રગુપ્ત - II
ઘટોત્કચ
ચંદ્રગુપ્ત - I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘ઉશનસ્’ કોનું ઉપનામ છે ?

નટવરલાલ પંડયા
ગૌરીશંકર જોષી
મણિશંકર ભટ્ટ
રતિલાલ રૂપાવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP