Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
'જેનું એકેય સંતાન ગુજરી ન ગયું હોય તેવી સ્ત્રી માટે સાચો પારિભાષિક શબ્દ આપો :

સતી સ્ત્રી
અખોવન
સૌભાગ્યવતી
પુણ્યશાળી સ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
વર્ષ 2004 માં જિનીવાથી કયા મહાપુરુષના અસ્થિ ભારત લાવવામાં આવ્યા ?

મદનલાલ ઢીંગરા
શ્યામજી કૃષ્ણ વર્મા
વિઠ્ઠલભાઈ પટેલ
સરદારસિંહ રાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP