Talati Practice MCQ Part - 6
‘સમર્પણ એટલે બલિદાન વિના સિદ્ધિ નથી' - સંયોજકનો અર્થ આપો.

કારણવાચક
દષ્ટાંતવાચક
પર્યાયવાચક
સમુચ્યયવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એક પાણીની ટાંકીને પૂરી ભરાતાં 6 કલાક લાગે છે. પણ જો ટાંકીમાં લીકેજ હોય, તો તેને ભરતાં એક કલાક વધુ લાગે છે. તો પાણીની ટાંકી જો પૂરી ભરાયેલી હોય, તો લીકેજનાં કારણે જ કેટલા સમયમાં ખાલી થશે ?

36 કલાક
7 કલાક
6 કલાક
42 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એડવોકેટ જનરલની નિમણૂંક કેટલા સમય માટે થાય છે ?

2 વર્ષ
5 વર્ષ
10 વર્ષ
રાજ્યપાલની ઇચ્છા હોય ત્યાં સુધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP