Talati Practice MCQ Part - 6
પરમાણુ માટે નીચેનામાંથી કયુ વિધાન સાચું નથી ?

પરમાણુઓ મોટી સંખ્યામાં ભેગા થઈ દ્રવ્ય બનાવે છે જેને આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શ કરી શકીએ છીએ અને અનુભવી શકીએ છે,
પરમાણુઓ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી.
પરમાણુ હંમેશા તટસ્થ સ્વભાવના હોય છે.
પરમાણુઓ, અણુઓ અને આયનો બનાવવા માટેના પાયાના ઘટકો છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP