Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ગુજરાત સરકારે કયા મહાન નેતાની જન્મશતાબ્દી વર્ષને "ગરીબ કલ્યાણ વર્ષ” તરીકે ઉજવવાનું જાહેર કરેલ છે ?

સ્વામી ચીદાનંદજી મહારાજ
પંડિત દીનદયાળ ઉપાધ્યાય
શ્યામાપ્રસાદ મુખર્જી
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ભારત સરકાર દ્વારા ₹ 500 અને ₹ 1000 ની જૂની નોટો ચલણમાંથી રદ કરેલ છે તેને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે ?

Denomination
Delimitation
Demonetisation
Derecognisation

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ?

ગલ્લો, ગર્જન, ગદ્ય, ગંધર્વ, ગંગોત્રી
ગદ્ય, ગર્જન, ગલ્લો, ગંગોત્રી, ગંધર્વ
ગર્જન, ગલ્લો, ગદ્ય, ગંગોત્રી, ગંધર્વ
ગંગોત્રી, ગંધર્વ, ગદ્ય, ગર્જન, ગલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP