GSSSB Bin Sachivalay Mock Test 1
પદક્રમ અને પદસંવાદ રૂપે ફરીથી લખો.

મનુષ્યને ચાલવાનું નથી ધર્મ વિના.
મનુષ્યને ધર્મ વિના ચાલવાનું જ નથી.
ધર્મ વિના ચાલવાનું જ નથી મનુષ્યને.
ધર્મ વિના મનુષ્યને ચાલવાનું જ નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
કયા ચાર્ટર એક્ટ અંતર્ગત મદ્રાસ પ્રાંત અને મુંબઈ પ્રાંતનો કાયદો બનાવવાની શક્તિ સમાપ્ત કરી દેવામાં આવી ?

ચાર્ટર એક્ટ 1833
એક પણ નહિ
ચાર્ટર એક્ટ 1813
ચાર્ટર એક્ટ 1853

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
"બંધારણ બનાવવું સહેલું છે પણ તેનો અમલ કરાવવો અઘરો છે" - આવી વ્યાખ્યા કોણે આપી છે ?

એલ ડી વ્હાઇટ
ડબલ્યુ એફ વિલોબી
વૂડો વિલ્સન
લુથર ગુલીક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
કેન્દ્ર સરકારે ગણતંત્ર દિવસનો સમારોહ કઈ તારીખથી શરૂ કરવાની ઘોષણા કરી છે ?

25 જાન્યુઆરી
26 જાન્યુઆરી
24 જાન્યુઆરી
23 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP