GSSSB Bin Sachivalay Mock Test 1
વિભાજન પછી માઉન્ટ બેટન યોજના અનુસાર બંધારણ સભામાં દેશી રજવાડાના 70 સભ્યોમાંથી બરોડા અને ગુજરાત રાજ્ય સંઘ રજવાડામાંથી અનુક્રમે કેટલા કેટલા સભ્યો હતા ?

અનુક્રમે 2 એને 3
અનુક્રમે 2 એને 1
અનુક્રમે 1 એને 2
અનુક્રમે 3 એને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ગંગાલહેરી તથા રસગંગાધર પુસ્તકના લેખક પંડિત જગન્નાથ કોના દરબારી કવિ હતા ?

ઔરંગઝેબ
શાહજાહાં
હુમાયુ
અકબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP