Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ઓડીશા શૈલીના મંદિરોને કયા નામથી ઓળખવામાં આવતા હતા ?

ત્રિરથ મંદિરો
જગમોહન
તારાયમ
સૂર્ય મંદિરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આ ગધ્યાર્થ સમજાવો : 'સત્યના શોધકને રજકણથી પણ નીચે રહેવું પડે છે.'

સત્યના પ્રેમીએ ધૂળધોયાનું કામ કરવું જોઈએ.
સત્યના પ્રેમી કસોટી આપવા તૈયાર રહેવું પડે.
સત્યના પ્રેમીએ ધૂળમાં બેસવું જોઈએ.
સત્યના પ્રેમીએ અતિ નમ્ર હોવું જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આ કહેવતનો અર્થ આપો : 'જીવતો નર ભદ્રા પામે'

પ્રાણ સલામત હોય તો બધી આશા સલામત છે.
માણસે ભદ્રિક થવું ઘટે.
જીવતે જીવત ભદ્રેશ્વર જવું
પ્રાણથી પ્યારું હોવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
"હું મહારાષ્ટ્રીયન છું, તો મુંબઈ શહેર ઉપર દાવો કરૂં, પરંતુ તે પ્રશ્નનો નિર્ણય મુંબઈના ગુજરાતીઓ ઉપર છોડી દઉં છું" મહાગુજરાત આંદોલન સંદર્ભે આ કથન કોનુ હતું ?

શંકરરાવ દેવ
યશવંતરાવ ચૌહાણ
વિનોબા ભાવે
એસ.કે. પાટીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આર્થિક રૂપથી નબળા વર્ગો માટે અનામત સંદર્ભે નીચેના વિધાનો પૈકી કયું / કયા વિધાનો સાચું / સાચાં છે ?
1. 124મા બંધારણીય સુધારા ખરડાને મંજૂરી આપવામાં આવી છે.
2. આર્થિકરૂપથી નબળા વર્ગોને સરકારી નોકરીઓમાં 10 ટકા અનામત આપે છે
3. શૈક્ષણિક સંસ્થાઓમાં 05 ટકા અનામત પ્રદાન કરે છે

માત્ર 1 અને 2
માત્ર 2
માત્ર 2 અને 3
1,2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP