Talati Practice MCQ Part - 4
શ્રી પન્નાલાલ પટેલને સાહિત્ય જગતનો ચમત્કાર કોણે કહેલા ?

ગૌરીશંકર જોષી
કાકાસાહેબ કાલેલકર
સુન્દરમ્
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
છંદ ઓળખાવો :- જાણે બધું તથાપિ કૈ, કહેવાથી રજા નહિ શમાવી ન શકે તેથી, મુંઝાય મનની મહી

ચોપાઈ
અનુષ્ટુપ
મનહર
દોહરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
“ભૂતકાળ” શબ્દનો સમાસ જણાવો.

અવ્યયીભાવ સમાસ
કર્મધારય સમાસ
બહુવ્રીહિ સમાસ
ઉપપદ સમાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP