Talati Practice MCQ Part - 7
રૂા. 5000 બે વર્ષ માટે 20% ચક્રવૃદ્ધિ વ્યાજ હેઠળ નિવેશ કરવામાં આવે તો આ વ્યાજ કેટલું થશે ?

2200 રૂપિયા
2000 રૂપિયા
2300 રૂપિયા
2100 રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
જ્યારે તમે ઈન્ટરનેટથી જોડાવ છો ત્યારે તમે શેનો ઉપયોગ કરો છો ?

માઉસ
પ્રિન્ટર
કિ બોર્ડ
ટેલિફોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગુજરાતમાં વાંટા પદ્ધતિ કોણે દાખલ કરી હતી ?

અકબર
થોમસ મુનરો
અહમદશાહ બાદશાહ
સિદ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સૂર્યના કિરણો વિષુવવૃત્ત ઉપર સીધા ___ દિવસે પડતા હોઈ રાત અને દિવસ સરખાં થાય છે.

12 જાન્યુઆરી અને 28 ઑગસ્ટ
21 જૂન અને 22 ડિસેમ્બર
એક પણ નહીં
21 માર્ચ અને 23 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP