Talati Practice MCQ Part - 5
છંદ ઓળખાવો :- U - U / U U - / U - U / U U - / U - - / U -

શાર્દૂલવિક્રીડિત
શિખરિણી
પૃથ્વી
મંદાકાન્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ભાવનગરની સ્થાપના કોણે કરી હતી ?

સુરેન્દ્રસિંહજી ગોહિલ
ભાવસિંહજી ગોહિલ
વિભાજી ઠાકોર
સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'કોઈનો લાડકવાયો'ના રચયિતા કોણ છે ?

ઝવેરચંદ મેઘાણી
પન્નાલાલ પટેલ
નર્મદ
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
જેમાં અભિલેખો રાખવામાં આવતા તેનું શું કહેવામાં આવે છે ?

અભિલેખ મંદિર
અભિલેખપોથી
અભિલેખાગાર
પુસ્તકાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP