ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રિય જાહેર સેવા આયોગ (UPSC) પોતાના વાર્ષિક અહેવાલ કોને સુપરત કરે છે ? રાષ્ટ્રપતિને વડાપ્રધાનને નાણાપંચના અધ્યક્ષને લોકસભાના અધ્યક્ષને રાષ્ટ્રપતિને વડાપ્રધાનને નાણાપંચના અધ્યક્ષને લોકસભાના અધ્યક્ષને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'અન્ય પછાત વર્ગ'ને રાષ્ટ્રીય કક્ષાએ કયા નામથી ઓળખવામાં આવે છે ? ગોપાલકૃષ્ણ કમિશન દૂબે કમિશન માંડલ કમિશન રાણે કમિશન ગોપાલકૃષ્ણ કમિશન દૂબે કમિશન માંડલ કમિશન રાણે કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલ બીજો કોઈ લાભદાયક હોદ્દો ધરાવી શકશે નહી. આ જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યાં અનુચ્છેદમાં કરેલી છે ? અનુચ્છેદ 158 અનુચ્છેદ 158 (2) અનુચ્છેદ 154 અનુચ્છેદ 157 અનુચ્છેદ 158 અનુચ્છેદ 158 (2) અનુચ્છેદ 154 અનુચ્છેદ 157 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ધરપકડ કરેલ વ્યકિતને કેટલા સમયમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો જોઈએ ? (ધરપકડના સ્થળથી મેજિસ્ટ્રેટ સુધી જવાનો સમય બાદ કરતાં) તુરત જ જરૂરી પૂછપરછ કર્યા પછી 12 કલાકમાં 24 કલાકમાં તુરત જ જરૂરી પૂછપરછ કર્યા પછી 12 કલાકમાં 24 કલાકમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના ઘડવૈયા તરીકે કયા મહાપુરુષનું નામ સન્માનપૂર્વક લેવામાં આવે છે ? ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન સોમનાથ ચેટર્જી મોરારજીભાઈ દેસાઈ ડો. બાબાસાહેબ આંબેડકર ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન સોમનાથ ચેટર્જી મોરારજીભાઈ દેસાઈ ડો. બાબાસાહેબ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અખિલ ભારત ન્યાયિક સેવાઓ ઊભી કરવાની જોગવાઈ કયા અનુચ્છેદથી કરવામાં આવી છે ? અનુચ્છેદ -312 અનુચ્છેદ -310 અનુચ્છેદ -315 અનુચ્છેદ -311 અનુચ્છેદ -312 અનુચ્છેદ -310 અનુચ્છેદ -315 અનુચ્છેદ -311 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP