DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
નીચેનામાંથી કોણ સુપ્રસિધ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી ?

જી. ડી. બોઆઝ
અમિત અબ્રાહમ
ગોવિંદરાજન પદ્મનાભન
નરેન્દ્રનાથ સેનગુપ્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
2008 માં કઈ બેંક સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયામાં વિલીન થઈ હતી ?

સ્ટેટ બેંક ઑફ ઈન્દોર
સ્ટેટ બેંક ઑફ સૌરાષ્ટ્ર
સ્ટેટ બેંક ઑફ બિકાનેર
કેનેરા બેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP