Gujarat Police Constable Practice MCQ Part - 2
સીઆર.પી.સી.-1973 મુજબ નીચેનામાંથી ક્યું વિધાન સાચું નથી ?

FIR લેખિત કે મૌખિક હોઈ શકે
FIRની એક નકલ માહિતી આપનારને વિના મૂલ્યે અપાય છે
ફરિયાદ માત્ર પોલીસને જ કરી શકાય છે
FIR માત્ર પોલીસને જ આપી શકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતમાં વડોદરા ખાતે મનોવૈજ્ઞાનિક હોસ્પીટલ કોણે બંધાવી હતી ?

બી.એમ. મલબારી
સયાજીરાવ ગાયકવાડ–ત્રીજા
ચિરન્મય વાસુકી
પ્રતાપસિંહ ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતના પુરાતત્ત્વ વિશેનું પહેલું પુસ્તક ‘Archaeology of Gujarat’ના લેખક કોણ છે?

હસમુખ સાંકળીયા
હિરાનંદ શાસ્ત્રી
રમેશ જમીનદાર
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP