કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં સરકારે 26 ડિસેમ્બરને 'વીર બાલ દિવસ' તરીકે યાદ કરવાની ઘોષણા કરી. તે દિવસ ___ ની યાદમાં મનાવવામાં આવશે.

ગુરુ અર્જુનદેવની યાદમાં
શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકદેવજીની યાદમા
10મા શીખગુરુ ગુરુ ગોવિંદસિંહના પુત્રો બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહની યાદમાં
ગુરુ તેગબહાદુરસિંહજીની યાદમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
ઈન્દિરા ગાંધી શહેરી રોજગાર ગેરેન્ટી યોજના ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ?

રાજસ્થાન
પશ્ર્ચિમ બંગાળ
છત્તીસગઢ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP