Talati Practice MCQ Part - 9
એક ઈલેક્ટ્રોનિકસ કેલ્કયુલેટરનો વેપારી 160 કેલ્ક્યુલેટરના વેચાણમાંથી 30 કેલ્કયુલેટરની વેચાણ કિંમત જેટલો નફો કરે છે. નફાની ટકાવારી જણાવો -

ઉ૫૨નામાંથી કોઈ નહીં.
13(2/3)%
23(1/13)%
18(3/4)%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સરદાર સરોવર યોજના કઈ કઈ નદી ઉ૫૨ આકાર લઈ રહેલ છે ?

વિશ્વામિત્રી
મહીસાગર
નર્મદા
તાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
દિશા જાણવા માટે વપરાતું યંત્ર કયું છે ?

સ્ટોપવોચ
હોકાયંત્ર
વરાળ યંત્ર
સીસ્મોગ્રાફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'આગગાડી' અને 'ધરાગુર્જરી' નાટયકૃતિઓના લેખકનું નામ જણાવો.

ચં. ચી. મહેતા
જયંતી દલાલ
ક. મા. મુન્શી
ધનસુખલાલ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP